Faith and Devotion

ચારધામ યાત્રા : કેદારનાથ ધામમાં ભક્તોનો આંકડો 10 લાખને પાર

ખરાબ હવામાન અને મુશ્કેલ માર્ગો છતાં ભક્તોની અતૂટ શ્રદ્ધા : વહીવટી તંત્રની સુદ્રઢ વ્યવસ્થાથી યાત્રાળુઓ ખુશ : હર હર મહાદેવના…

બહુચરાજી ખાતે જિલ્લા કલેકટર અને ધારાસભ્યના હસ્તે ત્રિદિવસીય ચૈત્રી પૂનમના લોકમેળાનો શુભારંભ

આસ્થા, ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન બહુચરાજીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આજે જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિ…

અંબાજી મંદિરે યુ.એસ.એ ગ્રુપ તરફથી એક ચાંદીનો થાળ, બે ચાંદીના વાટકા અને એક ચાંદીની આરતી ભેટ

અંબાજી મંદિર ખાતે USA ગ્રુપ તરફથી માતાજીને મૂલ્યવાન ભેટ અર્પણ કરવામાં આવી છે. ગ્રુપના સભ્યો દિનેશભાઈ ભટ્ટ અને માનસીબેન શર્માએ…