External

વિદેશ મંત્રી જયશંકર આવતા અઠવાડિયે કેનેડાની મુલાકાતે

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આવતા અઠવાડિયે કેનેડાની મુલાકાત લેશે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં થયેલા પરિવર્તનને પ્રતિબિંબિત…

ઈરાનના ચાબહાર બંદર પર અમેરિકાના પ્રતિબંધોમાંથી ભારતને 6 મહિનાની મુક્તિ મળી, વિદેશ મંત્રાલયે માહિતી આપી

અમેરિકાએ ઈરાનના ચાબહાર બંદર પર પ્રતિબંધો લાદ્યા છે. જોકે, ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતને અમેરિકાના પ્રતિબંધોમાંથી છ મહિનાની મુક્તિ…

વિદેશ મંત્રી એસ જયશંકરે લોકસભામાં ભારત-ચીન સંબંધો પર વાત કરી સરહદ પર શાંતિ માટે પ્રયાસો ચાલુ

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આજે લોકસભામાં ભારત-ચીન સંબંધો અને ચીન સાથેના સરહદ વિવાદ અંગે પોતાનું નિવેદન આપ્યું હતું. LACની…