Examination Centers

બનાસકાંઠામાં ૨૦ કેન્દ્ર અને ૨૦૨ બ્લોકમાં ધોરણ ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા યોજાશે

પરીક્ષા શાંત અને સ્વચ્છ વાતાવરણમાં યોજાય તેને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર…

પાલનપુર એસ.ટી.વિભાગ દ્વારા 15 જૂને લોકરક્ષક પરીક્ષા માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે

અમદાવાદ,વડોદરા, ગાંધીનગર, આણંદ જિલ્લામાં અવરજવર માટે એડવાન્સ બુકીંગ શરૂ આગામી 15મી જૂનને રવિવારના રોજ લોકરક્ષક પરીક્ષા યોજાવાની છે. જેમાં બનાસકાંઠા…

NEET-PG 2025 : સુપ્રીમ કોર્ટે NBEને પરીક્ષા 3 ઓગસ્ટે યોજવાની મંજૂરી આપી

દેશભરમાં કેન્દ્રોની સંખ્યા બમણી કરવી પડશે : સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી પડશે : સર્વોચ્ચ અદાલતે વધુ કોઈ સમય વિસ્તરણ ન આપવાની…

પાટણ યુનિવર્સિટી દ્વારા પાંચ કેન્દ્રો પર LLB સેમેસ્ટર-૪ ની પરીક્ષા ૨૩ મે યોજાશે

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પાંચ લૉ કોલેજોમાં એલએલબી સેમેસ્ટર-૪ની પરીક્ષામાં મોટી ભૂલ સામે આવી હતી.પાટણ, મહેસાણા, કડી, ઊંઝા…

બનાસકાંઠાનો ડંકો: ધો.10 માં 89.29% સાથે બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે

ધો.12 સામાન્ય પ્રવાહ બાદ ધો.10 માં પણ બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં અવ્વલ નંબરે ગત વર્ષ કરતા 03.06% વધુ પરિણામ: છાત્રોમાં ખુશીની…

સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦ નું ૭૮.૫૯ ટકા પરિણામ

લક્ષ્મીપુરા કેન્દ્ર ૯૧.૪૩ ટકા પરિણામ સાથે જિલ્લામાં મોખરે; ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ ૧0ની પરીક્ષાનું…

પાટણ ના 4 પરિક્ષા કેન્દ્રોના 66 બ્લોકમાં કુલ 480 વિદ્યાર્થીઓની નીટ ની પરીક્ષા લેવાશે

પાટણમાં તા.4 એપ્રિલ ને રવિવારે ધો.12 વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપના વિદ્યાર્થીઓની નીટની પરીક્ષા લેવામાં આવનાર છે; જે પરીક્ષા માટે શહેરની…

ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં NEET-૨૦૨૫ની પરીક્ષા યોજવા માટે બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ

પરીક્ષાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે રાજ્યકક્ષાએથી વીડિયો કોન્ફરન્સ યોજાઈ જિલ્લામાં ૧૨ સેન્ટર ખાતે કુલ ૪,૯૩૧ વિદ્યાર્થીઓ NEET ૨૦૨૫ની પરીક્ષા આપશે; વિજ્ઞાન…

પાલનપુરમાં જી.પી.એસ.સી.ની પરીક્ષા શાંતિપૂર્વક સંપન્ન, 5 મિનિટ લેટ પડતા 25 ઉમેદવારો પરીક્ષાથી રહ્યા વંચિત

23 પરીક્ષા કેન્દ્રો પર 4897 ઉમેદવારોએ પરીક્ષા આપી: 866 ઉમેદવારો રહ્યા ગેરહાજર પાલનપુરમાં 5 મિનિટ લેટ પડતા 25 ઉમેદવારો પરીક્ષાથી…

બનાસકાંઠા જિલ્લાના 213 પરીક્ષા કેન્દ્રો ઉપર મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

ધોરણ આઠમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓએ પરીક્ષા આપી; બનાસકાંઠા જિલ્લામાં રાજય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી મુખ્યમંત્રી જ્ઞાન…