devotees

અંબાજી ગબ્બર 51 શક્તિ પીઠ પરીક્રમા મહોત્સવ સુખરૂપે સંપન્ન, ત્રણ દિવસ માં 4 લાખ કરતાં વધુ શ્રધ્ધાળુઓ પહોચ્યા

યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે યોજાઇ રહેલા ત્રી દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો છેલ્લો દિવસ છે, આ પરિક્રમાના ત્રીજા દિવસે ગબ્બર…

અંબાજીમાં ગબ્બર પરિક્રમા મહોત્સવના બે દિવસમાં બે લાખ કરતાં વધું શ્રધ્ધાળુઓ એ દર્શન કર્યા

શક્તિપીઠ અંબાજીના ગબ્બર ખાતે ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નો આજે બીજો દિવસ છે ને આ બે દિવસમાં બે લાખ…

અયોધ્યામાં રામ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર, જાણો ક્યારે ખુલશે કપાટ અને ક્યારે થશે શ્રૃંગાર આરતી?

જો તમે રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા જઈ રહ્યા છો તો આ તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. રામલલા મંદિરમાં દર્શન…

મહાકુંભ; સીએમ યોગી નાસભાગમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને મળ્યા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રયાગરાજ પહોંચ્યા હતા. અહીં તેમણે સ્વરૂપ રાણી નેહરુ હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં મૌની અમાવસ્યાના અમૃત…

અંબાજી મંદિરમાં નવા વર્ષના પ્રારંભે ભક્તો દૂરદૂરથી દર્શન કરવા ઘોડાપૂર ઉમટ્યું

શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. આ શક્તિપીઠમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. દર્શન કર્યા બાદ ભક્તો…