Dantiwada Agricultural University

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ૨૦મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ૨૦મો વાર્ષિક પદવીદાન સમારંભ કુલપતિ ડૉ.આર.એમ.ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. યુનિવર્સિટી ખાતે અલગ અલગ ક્ષેત્રોમાં…

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ખેડૂતો માટે એક દિવસીય તાલીમ યોજાઈ

ખેડબ્રહ્મા તાલુકાના કાલોલ અને નાકા ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, પાક સંરક્ષણ તથા ખેતીમાં વધુ ઉત્પાદન અંગે માર્ગદર્શિત કરાયા નોલેજ ડિસેમિનેશન…

દાંતીવાડી ખાતે નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીના અધ્યક્ષસ્થાને ત્રી-દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનો કરાયો પ્રારંભ

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રી-દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ અને અખિલ ભારતીય કૃષિ અધિવેશન ૨૦૨૫નો પ્રારંભ કરાયો હતો. ખેડૂતો…