નવો જિલ્લો હોય કે પછી અનેકવિધ વિકાસના કાર્યો થરાદને અગ્ર હરોળમાં લાવવા સરકાર કટિબધ્ધ; શંકરભાઈ ચૌધરી
ભાપી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, આધ્યાત્મિક ઉર્જા અને સંતો-મહંતોના આશીર્વાદ સાથે થરાદ પંથકમાં લોકોની…