Community Solidarity

બનાસકાંઠા ડાયમંડ ફેકટરી ઓનર્સ એસોસિએશન દ્વારા; વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ

બનાસકાંઠા ડાયમંડ ફેકટરી ઓનર્સ એસોસિએશન,પાલનપુર દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં…

ભીલવણ ગામે અનુ.જાતિના પીડિત પરિવારોની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી રાજપૂત

કોઈપણ પ્રકારની ચિંતા કરતા નહિ સરકાર તમારી સાથે છે : કેબિનેટ મંત્રી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સરસ્વતી તાલુકાના ભીલવણ ગામમાં…

ડીસા તાલુકાના પાલડી ગામના દલિત પરિવારોએ આવેદનપત્ર આપ્યું

અન્યત્ર સુરક્ષિત જગ્યા ફાળવી સુરક્ષા આપવાની માંગ; ડીસા તાલુકાના પાલડી ગામે મહાદેવજીના મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો બહિષ્કાર કરાયો હોવાનો…

પાલનપુરમાં સરકારી કર્મચારી ઓએ યોજી કેન્ડલ માર્ચ; આતંકી હુમલાના મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે. જેને લઇને સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે…

ધાનેરા મુસ્લિમ સમાજ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ, પાકિસ્તાન મુર્દાબાદના નારા

કાશ્મીરના પહેલગામમાં થયેલ નિર્દોષ પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને ધાનેરા મુસ્લિમ સમાજ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં…

મહેસાણા જિલ્લાના છેવાડાના નવા તથા જુના ફુદેડામાં આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના જીવ ગયા, જે આપણા દેશ માટે એક ગહન શોકની ઘડી છે. આ દુઃખદ…

કાશ્મીર હુમલાના વિરોધમાં ચાણસ્માના બજારો સજ્જડ બંધ રહ્યા

આતંકવાદી હુમલાઓમાં મૃત્યુ પામેલા મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી; જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં બનેલ આતંકી ઘટનાના વિરોધમાં ચાણસ્મા વેપારી…

પાલનપુરમાં મહિલા કોંગ્રેસ દ્વારા આંતકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ

જમ્મુ-કાશ્મીરમાં આંતકી હુમલા માં 28 પ્રવાસીઓ મોતને ભેટ્યા છે. ત્યારે પાલનપુર ખાતે બનાસકાંઠા મહિલા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી મૃતકોની…

કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતાત્માઓની શાંતિ અર્થે કોંગ્રેસે કેન્ડલ માર્ચ યોજી

આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચાર સાથે રોષ વ્યક્ત કરી મૃતાત્માઓની શાંતિ અર્થે પ્રાર્થના કરી; કાશ્મીરના પહેલગામ માં થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા…

મહેબૂબા મુફ્તીએ કહ્યું; આતંકવાદીઓ દ્વારા લોકો પર હુમલો નથી, પરંતુ આપણી કાશ્મીરીતા અને આપણા પર હુમલો

મહેબૂબા મુફ્તીએ પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની કૂચનું નેતૃત્વ કર્યું. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે અમે કાશ્મીરીઓ આ…