Chief Minister.

‘મેં કોઈની સામે માથું નમાવ્યું નથી, અને નમીશ પણ નહીં: લાલુ પ્રસાદ યાદવ

આરજેડી નેતા અને બિહારના ભૂતપૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવે ઇસ્લામપુરમાં જનતાને સંબોધિત કરતા કહ્યું કે તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવા પડશે.…

અમિત શાહે ગુજરાતમાં 3 નવા ફોજદારી કાયદાના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજી, CM પટેલ પણ હતા હાજર

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શુક્રવારે નવી દિલ્હીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાના…

“સાચા સમયે સાચો નેતા મળ્યો”, PM મોદીના વખાણ, જાણો CM ચંદ્રબાબુ નાયડુએ શું કહ્યું

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યું કે ભારતને યોગ્ય સમયે યોગ્ય નેતા મળ્યો…

રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો રાજ્ય વ્યાપી પ્રારંભ સરદાર કૃષિનગર દાંતીવાડાથી કરાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો રાજ્ય વ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિ નગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકાર…

રાજસ્થાનમાં મુખ્યમંત્રી ભજન લાલની કેબિનેટ બેઠકમાં ધર્માંતરણ વિરોધી બિલને મંજૂરી

રાજસ્થાનમાં મુખ્યમંત્રી ભજન લાલની કેબિનેટ બેઠકમાં ધર્માંતરણ વિરોધી બિલને મંજૂરી આપવામાં આવી છે. હવે આ બિલને બજેટ સત્રમાં ગૃહની અંદર…

હેમંત સોરેને ચોથી વાર ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ઈન્ડિયા બ્લોકના તમામ આગેવાનો હાજર

હેમંત સોરેને આજે ચોથી વાર ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી…

મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે: દેવેન્દ્ર ફડણવીસના નામના પોસ્ટર અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા

મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિએ પ્રચંડ જીત નોંધાવી છે. આ ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આવી સ્થિતિમાં જો સૂત્રોનું…

મારો પુત્ર બનશે મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની માતાએ આપ્યું નિવેદન

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીની મતગણતરીનાં પરિણામો લગભગ સ્પષ્ટ છે. મહાયુતિ બહુમતથી ઘણી આગળ નીકળી ગઈ છે અને હવે રાજ્યમાં આગામી સરકાર…

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથેના સંબંધોને યાદ કર્યા

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે અટલ બિહારી વાજપેયી મને ખૂબ પસંદ કરતા હતા…

દિલ્હી સરકારે નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોને પાછા રાખવાનો પ્રસ્તાવ પસાર કર્યો

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ શનિવારે બસ માર્શલ્સ માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં ફરીથી 10 હજાર માર્શલોને રોજગાર…