Chief Minister.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મહેસાણા જિલ્લાના ઝુલાસણ ખાતે પ્રાથમિક શાળાનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસની કેડી કંડારી છે. તેઓએ ગુજરાતના ગામેગામ વીજળી અને પાણી મળી રહે તેવી…

કોણ બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી? આ નામ રેસમાં સૌથી આગળ

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દિલ્હીમાં સરકાર બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે, અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે મુખ્યમંત્રી અને નાયબ…

ગઢચિરોલીમાં નક્સલીઓ સાથે એન્કાઉન્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ શહીદ, મુખ્યમંત્રીએ 2 કરોડ રૂપિયાની આર્થિક સહાયની કરી જાહેરાત

મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં નક્સલીઓ સાથેની અથડામણમાં ઘાયલ થયેલા C-60 જવાન મંગળવારે શહીદ થયા. પોલીસે જણાવ્યું કે શહીદ સૈનિકની ઓળખ 39…

‘નવેમ્બર 2025 પછી નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી નહીં રહે’, વિધાનસભા ચૂંટણી અંગે પ્રશાંત કિશોરનું મોટું નિવેદન

જન સૂરજ પાર્ટીના વડા અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે આગાહી કરી…

મણિપુરના મુખ્યમંત્રીએ આપ્યું રાજીનામું, અમિત શાહને મળ્યા બાદ લીધો મોટો નિર્ણય

મણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલી હિંસા વચ્ચે, રાજ્યમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇમ્ફાલના રાજભવનમાં રાજ્યપાલ અજય કુમાર…

મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું, અમિત શાહને મળ્યા બાદ લીધો નિર્ણય

મણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલી હિંસા વચ્ચે, રાજ્યમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇમ્ફાલના રાજભવનમાં રાજ્યપાલ અજય કુમાર…

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

મુખ્યમંત્રીના હસ્તે અંદાજે ૧૨ કરોડના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગનું કરાયું લોકાર્પણ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી…

પાટણમાં ટાઉનહોલ માટે રૂ.૧૬.૯૮ કરોડ અને સિધ્ધપુરના બે અંડર બ્રિજ માટે રૂ. ૫૦.૭૯ કરોડની રકમ ફાળવતા મુખ્યમંત્રી

પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ સહિત નગર સેવકોએ મુખ્યમંત્રી નો આભાર વ્યકત કર્યો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી…

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં ઉપસ્થિત રહેશે

પાલખી તથા ઘંટી યાત્રાને કરાવશે પ્રસ્થાન ૧૩ કરોડના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગનું કરાશે લોકાર્પણ; ગુજરાત પવિત્ર યાત્રાધામ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મહાકુંભમાં સ્નાન કરવા માટે પ્રયાગરાજની મુલાકાત લેશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન ચાલી રહ્યું છે. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં કરોડો ભક્તો સતત પવિત્ર ડૂબકી…