Chardham

ઉત્તરાખંડમાં વરસાદ ક્યારે બંધ થશે, ચારધામ યાત્રા અંગે શું છે અપડેટ? IMD એ બધું જ જણાવ્યું

ઉત્તરાખંડમાં કુદરતી આફતોએ ભારે તબાહી મચાવી છે. ભારે વરસાદ, અચાનક પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલનના કારણે રાજ્યમાં ભારે વિનાશ થયો…

રુદ્રપ્રયાગમાં ભારે વરસાદ, પહાડો પરથી પથ્થરો પડ્યા, કેદારનાથ જતો રસ્તો બ્લોક

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. ગૌરીકુંડ નજીક કેદારનાથ તરફ જતા ફૂટપાથ પર મોટા પથ્થરો…

બાબા કેદારનાથના દર્શન માટે ભક્તોની ભારે ભીડ, ચોથા દિવસે જ આંકડો એક લાખને પાર

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ ખાસ પ્રસંગે કેદારનાથ ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. કેદારનાથ મંદિરના…

ચારધામ ફરવા જવાનો પ્લાન હોય માંડી વાળજો, હવામાન વિભાગે 3 દિવસ માટે કરી આગાહી

ચારધામ યાત્રા પર જવું એ એક સુખદ અનુભવ છે અને લોકો તેના પર જવા માટે ઘણી યોજનાઓ બનાવે છે. પણ…

૩૦ એપ્રિલથી ચારધામ યાત્રા, ઓનલાઈન નોંધણી શરૂ, હેમકુંડ સાહિબ જનારા અહીં કરી શકશે અરજી

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ માટે ઓનલાઈન નોંધણી ગુરુવારથી શરૂ થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બદ્રીનાથ, કેદારનાથ,…

ચારધામ યાત્રા પર જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, આ વખતે તેમને મળશે આ ખાસ સુવિધા

ઉત્તરાખંડમાં એપ્રિલમાં શરૂ થનારી ચાર ધામ યાત્રા દરમિયાન, શ્રદ્ધાળુઓની ઓનલાઈન નોંધણીની સાથે, ઓફલાઈન નોંધણી પણ કરવામાં આવશે જેથી ઇન્ટરનેટનો ઉપયોગ…