bjp

શ્રીલંકાએ 34 ભારતીય માછીમારોની કરી ધરપકડ, CM સ્ટાલિને કેન્દ્ર સરકારને કરી મોટી અપીલ

શ્રીલંકન નેવીએ ફરી એકવાર મોટી સંખ્યામાં ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. શ્રીલંકાના નૌકાદળ દ્વારા બે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 34…

અરવિંદ કેજરીવાલે પ્રેસને કર્યું સંબોધિત, જાણો શું કહ્યું AAP નેતાએ

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8 ફેબ્રુઆરીએ ચૂંટણીના પરિણામો જાહેર થશે.…

અરવિંદ કેજરીવાલે હવે રોજગાર મુદ્દે મોરચો ખોલ્યો, કહ્યું- ‘5 વર્ષમાં બેરોજગારી દૂર કરીશું’

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે વિધાનસભા ચૂંટણીમાં રોજગારનો મુદ્દો જોરથી ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં તેમણે આજે કહ્યું…

ભારતમાં કુલ કેટલા મતદારો છે? ચૂંટણી પંચે જાહેર કર્યા આંકડો

ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને અહીં દર વર્ષે ચૂંટણીઓ યોજાય છે. ભારતમાં દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા…

‘ભાજપને વોટ કરશો તો મુશ્કેલીમાં પડી જશો’, અરવિંદ કેજરીવાલે ત્રિલોકપુરીમાં ભાજપ પર નિશાન સાધ્યું

દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને ચૂંટણીના પરિણામો 8મી ફેબ્રુઆરીએ જાહેર થશે. દરમિયાન, ત્રિલોકપુરીમાં પ્રચાર કરવા આવેલા આમ આદમી…

નીતિશની JDUએ મણિપુરમાં ભાજપને આપ્યો મોટો ઝટકો, સરકારમાંથી સમર્થન પાછું ખેંચ્યું

નીતિશ કુમારની આગેવાની હેઠળના જનતા દળ (યુનાઈટેડ) એ મણિપુરમાં એન બીરેન સિંહના નેતૃત્વવાળી ભાજપ સરકારને સમર્થન પાછું ખેંચી લીધું છે.…

વાવ માં ભાજપ ના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર નો રોડ શો યોજાયો

ગતરોજ વાવ ખાતે ભાજપ ના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ના સમર્થન માં વાવ ના ચૂંટણી કાર્યાલય થી એક ભવ્ય રોડ શો…