bjp

PM મોદીએ દ્વારકા, દિલ્હીથી વિપક્ષ પર સાધ્યું નિશાન, કહ્યું- ‘AAP’ના લોકોએ દિલ્હીના પૈસા નિચોવી નાખ્યા છે

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ હવે નજીક છે. દરમિયાન પીએમ મોદીએ આજે દિલ્હીના દ્વારકામાં રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું…

અમિત શાહે ગુજરાતમાં 3 નવા ફોજદારી કાયદાના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજી, CM પટેલ પણ હતા હાજર

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શુક્રવારે નવી દિલ્હીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાના…

ચંડીગઢની મેયર ચૂંટણીમાં ભાજપની જીત, હરપ્રીત કૌર બબલા બન્યા મેયર

કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં મેયરની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર હરપ્રીત…

રાહુલ ગાંધીનો AAPના અપ્રમાણિક લોકોની યાદીમાં ખાસ ઉલ્લેખ

આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ભાજપને નિશાન બનાવતા પોસ્ટર ઝુંબેશને વધુ તીવ્ર બનાવી દીધી…

ઉત્તરાખંડ મ્યુનિસિપલ ચૂંટણીમાં ભગવો લહેરાયો, ભાજપે 11માંથી 10 સીટો પર જંગી જીત નોંધાવી

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરાખંડમાં મ્યુનિસિપલ ચૂંટણીઓમાં જંગી જીત નોંધાવી છે અને મેયરના 11માંથી 10 પદ જીત્યા છે. આ સાથે ભાજપે…

શ્રીલંકાએ 34 ભારતીય માછીમારોની કરી ધરપકડ, CM સ્ટાલિને કેન્દ્ર સરકારને કરી મોટી અપીલ

શ્રીલંકન નેવીએ ફરી એકવાર મોટી સંખ્યામાં ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. શ્રીલંકાના નૌકાદળ દ્વારા બે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 34…

અરવિંદ કેજરીવાલે પ્રેસને કર્યું સંબોધિત, જાણો શું કહ્યું AAP નેતાએ

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8 ફેબ્રુઆરીએ ચૂંટણીના પરિણામો જાહેર થશે.…

અરવિંદ કેજરીવાલે હવે રોજગાર મુદ્દે મોરચો ખોલ્યો, કહ્યું- ‘5 વર્ષમાં બેરોજગારી દૂર કરીશું’

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે વિધાનસભા ચૂંટણીમાં રોજગારનો મુદ્દો જોરથી ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં તેમણે આજે કહ્યું…

ભારતમાં કુલ કેટલા મતદારો છે? ચૂંટણી પંચે જાહેર કર્યા આંકડો

ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને અહીં દર વર્ષે ચૂંટણીઓ યોજાય છે. ભારતમાં દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા…

‘ભાજપને વોટ કરશો તો મુશ્કેલીમાં પડી જશો’, અરવિંદ કેજરીવાલે ત્રિલોકપુરીમાં ભાજપ પર નિશાન સાધ્યું

દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને ચૂંટણીના પરિણામો 8મી ફેબ્રુઆરીએ જાહેર થશે. દરમિયાન, ત્રિલોકપુરીમાં પ્રચાર કરવા આવેલા આમ આદમી…