bjp

પાટણ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

હારીજ,ચાણસ્મા અને રાધનપુર નગરપાલિકા તેમજ સિદ્ધપુરના બે વોડૅમાં અને સમીની કનીજ પંચાયત બેઠક પર ભાજપની જીત ભાજપના જીતેલા ઉમેદવારો એ…

67 નગરપાલિકાઓ અને ત્રણ તાલુકા પંચાયતોમાં ચૂંટણી, કુલ 191 બેઠકો પર ચાલી રહ્યું છે મતદાન

ગુજરાતમાં કુલ ૧૯૧ બેઠકો પર સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ રહી છે. જેમાં જૂનાગઢ સહિત કુલ 66 નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. આ…

અરવિંદ કેજરીવાલની વધશે મુશ્કેલીઓ! ‘શીશમહલ’ કેસની વિગતવાર થશે તપાસ, CVCએ આપ્યો આદેશ, ભાજપે કર્યો દાવો

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોતાની અને પોતાની પાર્ટીની કારમી હારના આઘાતમાંથી અરવિંદ કેજરીવાલ હજુ સુધી બહાર આવ્યા નથી અને હવે ‘શીશમહલ’…

રાજસ્થાનના વિકાસ માટે સરકાર કેવી રીતે કરી રહી છે કામ? સીએમ ભજનલાલ શર્માએ આપી માહિતી

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ ગુરુવારે એક કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર રાજ્યના અર્થતંત્રને બમણું કરવાના ઉદ્દેશ્ય સાથે…

‘AAP’એ X હેન્ડલનું નામ બદલ્યું, યુટ્યુબ પરથી હટાવ્યા વીડિયો’, બીજેપી નેતાઓએ લગાવ્યા ગંભીર આરોપ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી પર ‘ડિજિટલ લૂંટ’નો આરોપ લગાવ્યો છે. ઉપરાંત, પાર્ટી આ અંગે લેફ્ટનન્ટ ગવર્નરને…

AAP: સૌરભ ભારદ્વાજ હવે ‘બેરોજગાર નેતા’ બન્યા, દિલ્હી ચૂંટણીમાં હાર બાદ યુટ્યુબ ચેનલ ખોલી

દિલ્હીના ભૂતપૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોતાની બેઠક હાર્યા બાદ યુટ્યુબ તરફ…

કોણ બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી? આ નામ રેસમાં સૌથી આગળ

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દિલ્હીમાં સરકાર બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે, અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે મુખ્યમંત્રી અને નાયબ…

દિલ્હીમાં AAP સરકાર જતાની સાથે જ CBIએ કરી મોટી કાર્યવાહી, DTCના છ અધિકારીઓની ધરપકડ

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર જતાની સાથે જ સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે અને ભ્રષ્ટાચાર અને લાંચના આરોપસર દિલ્હી પરિવહન…

કોંગ્રેસ પાર્ટીના સંગઠનમાં ફેરબદલની પ્રક્રિયા શરૂ, 2029ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલુ

કોંગ્રેસ પાર્ટીના સંગઠનમાં ફેરબદલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ૨૦૨૯ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસ પાર્ટી એક નવી ટીમ તૈયાર…

‘તમારા પગનું ધ્યાન રાખો…’, રાજનાથ સિંહની સિદ્ધારમૈયાને સલાહ

રક્ષામંત્રી રાજનાથ સિંહે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને સલાહ આપી છે કે તેઓ તેમના માર્ગમાં આવતા અવરોધોથી પોતાના પગ બચાવે. સંરક્ષણ મંત્રીએ…