Bhupendrabhai Patel

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તથા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં નગરપાલિકા ટાઉન હોલ, પાલનપુર ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન…

દિલ્હીમાં નરેન્દ્રભાઈ મોદી સાથે ભુપેન્દ્રભાઈ પટેલ અને રત્નાકરજીની મુલાકાત

સંભવિત પ્રદેશ ભાજપના અધ્યક્ષને લઈ ચર્ચાઓ થશે અને નવા અધ્યક્ષની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ જાય તેવી સંભાવના; ગુજરાત ભાજપના…

મહેસાણા ખાતે પ્રભારી સચિવની જિલ્લાના બ્રિજ, રોડ-રસ્તા નાળાની હાલની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના મંત્રીઓ તેમજ પ્રભારી સચિવઓ દ્વારા પુલ તેમજ રોડ રસ્તાની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરવામાં આવી…

સુઈગામ-નડાબેટ ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે રૂ.૩૫૮.૩૭ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત લોકાર્પણ કરાશે

મુખ્યમંત્રી ૧.૮૩ કરોડના ખર્ચે નવનિર્મિત સુઈગામ બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે ડીસા ખાતે જિલ્લા કક્ષાની રૂ.૮૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સિવિલ…

સાંતલપુર તાલુકાના અબીયાણા – પેદાશપુરા બ્રિજનું ટેકનિકલ ટીમ સાથે સ્થળ નિરિક્ષણ કરતાં પાટણ કલેક્ટર

પાટણ જિલ્લામાં નાના મોટા બ્રિજના ઇન્સ્પેક્શન માટે અલગ અલગ ટીમોનું ગઠન કરાયું…! તાજેતરમાં ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ…

પાટણમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાની શુભકામનાઓ વ્યક્ત કરતા મુખ્યમંત્રી

શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રશ્નો બાબતે પણ મુખ્યમંત્રીએ ઘટતું કરી આપવાની હૈયાધારણા આપી પાટણ શહેર માંથી નીકળનારી ભારતના ત્રીજા નંબરની…

ડીસા તાલુકાના માણેકપુરા ગામ ખાતે શાળાના બાંધકામ તથા રમત ગમતના મેદાન માટે જમીન ફાળવાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરહદી જિલ્લા બનાસકાંઠાના ડીસા તાલુકાના માણેકપુરા ગામમાં વિકાસના કામોને પ્રાધાન્ય આપીને મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ માણેકપુરા…

દિકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતી ‘નમો લક્ષ્મી યોજના’

સાબરકાંઠા જિલ્લામાં ધો. ૦૯ થી ધો. ૧૨ની કુલ ૨૮,૮૪૭ જેટલી વિદ્યાર્થીનીઓ લઇ રહી છે ‘નમો લક્ષ્મી યોજના’નો લાભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ વિસ્તારમાં આરોગ્યના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત લોકાર્પણ કરાયું

રૂ.૮.૨૦ કરોડના ખર્ચે ૨૫ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુર્હુત તથા ૪ નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ના…

મહેસાણાના વડનગર ખાતે વિવિધ વિકાસ પ્રોજેક્ટ સંદર્ભે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

વડનગર હાટકેશ્વર મંદિર ખાતે આયોજિત કાર્યક્રમ બાદ તોરણ હોટલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડનગર ખાતે ચાલી રહેલ વિવિધ વિકાસ પ્રોજેક્ટ…