Bangladesh

બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત હુમલાઓ વચ્ચે ભારતના વિદેશ સચિવ આવતા અઠવાડિયે ઢાકાની મુલાકાત લઈ શકે

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓને લઈને ભારત ચિંતિત છે. ભારતીય વિદેશ મંત્રાલયે ઘણી વખત બાંગ્લાદેશની વચગાળાની સરકારને હિંદુઓ પર…

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થતા અત્યાચાર મામલે ડીસામાં હિન્દૂ રક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું

મૌન રેલીમાં વિવિધ સંસ્થાઓ પણ વિરોધમાં જોડાઈ: ડીસા શહેરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં હિન્દુ માનવ રક્ષક સમિતિ દ્વારા…

બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારનો વિરોધ પાલનપુર ખાતે હિંદુઓએ રેલી યોજી અધિક કલેકટરને આપ્યું આવેદનપત્ર

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને દેશભરના હિંદુ સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે આજે પાલનપુર ખાતે હિંદુ…

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ સતત હિંસાને કારણે હવે બ્રિટિશ નાગરિકોને ત્યાં મુસાફરી ન કરવાની સલાહ આપી

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ સતત હિંસાને કારણે સ્થિતિ ખરાબથી ખરાબ થઈ ગઈ છે. માત્ર હિંદુઓ માટે જ નહીં પરંતુ અન્ય દેશોના…

બાંગ્લાદેશમાં હિંસા દરમિયાન વકીલની હત્યા કેસમાં 9 લોકોની ધરપકડ

બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં હિંસા દરમિયાન વકીલની હત્યાના કેસમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મદદનીશ સરકારી વકીલ સૈફુલ ઈસ્લામની હત્યામાં સંડોવણી…

રાઘવ ચઢ્ઢાએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર અને ઈસ્કોનના પાદરી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો

સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. પરંતુ ગૃહમાં સતત હોબાળાને કારણે લોકસભા અને રાજ્યસભા બંનેને સ્થગિત કરવી પડી હતી. દરમિયાન…

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર ઈસ્કોન દ્વારા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડનો વિરોધ

બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર હટાવ્યા બાદ હિન્દુ સમુદાયની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. હિન્દુઓ, હિન્દુ સંસ્થાઓ અને તેમાં…