Bangladesh

બાંગ્લાદેશ હિંસામાં ૧૪૦૦ લોકોના મોત, યુએનએ જાહેર કર્યા ચોંકાવનારા આંકડા

બાંગ્લાદેશ હિંસા દરમિયાન ઓછામાં ઓછા 1,400 લોકો માર્યા ગયા. આ ચોંકાવનારો અહેવાલ બુધવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલય દ્વારા બહાર પાડવામાં…

ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી ચાલુ, મુંબઈના વિવિધ વિસ્તારોમાંથી 16 નાગરિકોની ધરપકડ

ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે મુંબઈ પોલીસની કાર્યવાહી ચાલુ છે. આ ઝુંબેશને આગળ ધપાવતા, મુંબઈ પોલીસે 16 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી…

બાંગ્લાદેશ હિન્દુઓ માટે બની ગયું નર્ક! 152 મંદિરો પર હુમલો, 23 લોકોએ ગુમાવ્યા જીવ

ભારત સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે ઓગસ્ટથી અત્યાર સુધીમાં બાંગ્લાદેશમાં 23 હિન્દુઓની હત્યા કરવામાં આવી છે અને હિન્દુ મંદિરો પર…

શેખ હસીનાના ભાષણ દરમિયાન બાંગ્લાદેશમાં હિંસા ભડકી, ટોળાએ શેખ મુજીબુર રહેમાનનું ઘર સળગાવ્યું

બુધવારે બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના ઢાકા સ્થિત નિવાસસ્થાનમાં પ્રદર્શનકારીઓના એક મોટા જૂથ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને આગ…

ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે મોટી કાર્યવાહી, આ રાજ્યમાં 27 ઘૂસણખોરોની ધરપકડ

દેશના વિવિધ રાજ્યોમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. આ ક્રમમાં કેરળમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ…

ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે દિલ્હી પોલીસની કાર્યવાહી, અડધી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરાયું

નવી દિલ્હી: પોલીસે ગુરુવારે મધ્યરાત્રિએ દિલ્હીમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. મુંબઈમાં બોલિવૂડ એક્ટર સૈફ…

બાંગ્લાદેશનો બધો ઘમંડ આવશે બહાર! એસ જયશંકરે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે કરી વાત

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે કમાન સંભાળતાની સાથે જ બાંગ્લાદેશમાં ખળભળાટ મચી ગયો છે. ભારતે બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારનો મુદ્દો ટ્રમ્પ પ્રશાસન…

બાંગ્લાદેશની યુનુસ સરકારની મોટી જાહેરાત – કોઈપણ ભોગે શેખ હસીનાને ભારતથી પરત લાવશે

બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના હાલમાં ભારતમાં રહે છે અને તેમને ભારતથી બાંગ્લાદેશ પરત લાવવાના તમામ પ્રયાસો ચાલુ રહેશે. બાંગ્લાદેશની…

ડિસ્ચાર્જ બાદ પહેલીવાર જોવા મળ્યો સૈફ અલી ખાન, રહેઠાણ બદલ્યું, બીજા ઘરમાં થયો શિફ્ટ

હુમલાના 5 દિવસ બાદ સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાંથી પોતાના ઘરે પરત ફર્યો છે. ડિસ્ચાર્જ થયા બાદ અભિનેતા સૈફ અલી…

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા સતત વધી ધાર્મિક સ્થળો પર પણ હુમલા

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા સતત વધી રહી છે. એક તરફ હિન્દુ સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તો બીજી…