Ayodhya

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડ બાદ અયોધ્યા ધામ અને કેન્ટ સ્ટેશનની સુરક્ષા વધારી દેવામાં આવી, જાણો સમગ્ર મામલો

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડ બાદ અયોધ્યાથી મોટા સમાચાર આવ્યા છે. અયોધ્યા ધામ અને અયોધ્યા કેન્ટ રેલ્વે સ્ટેશનની…

રામ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું નિધન, ૮૭ વર્ષની વયે લીધાઅંતિમ શ્વાસ

શ્રી રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું 12 ફેબ્રુઆરી, બુધવારના રોજ અવસાન થયું. ૮૭ વર્ષીય સત્યેન્દ્ર દાસને ‘બ્રેઈન સ્ટ્રોક’ના…

અયોધ્યામાં રામ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર, જાણો ક્યારે ખુલશે કપાટ અને ક્યારે થશે શ્રૃંગાર આરતી?

જો તમે રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા જઈ રહ્યા છો તો આ તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. રામલલા મંદિરમાં દર્શન…

સંઘના પ્રથમ કાર સેવક ‘કામેશ્વર ચૌપાલ’નું અવસાન, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે મુંકી હતી પહેલી ઈંટ

કામેશ્વર ચૌહાણનું દિલ્હીમાં નિધન થયું છે. તે ઘણા સમયથી બીમાર હતો. તેમની દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.…

અયોધ્યા: રામ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર, અહીં જાણો નવો સમય

ઉત્તર પ્રદેશના અયોધ્યાથી મોટા સમાચાર આવ્યા છે. રામ મંદિર ટ્રસ્ટે રામ મંદિરના દર્શન અને આરતીનો સમય બદલ્યો છે. મળતી માહિતી…

પ્રયાગરાજની સાથે અયોધ્યામાં પણ ભક્તોની જામી ભીડ, 30 કલાકમાં 25 લાખથી વધુ ભક્તો પહોંચ્યા

પ્રયાગરાજમાં ભક્તોની ભીડ છે અને અયોધ્યામાં પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ છેલ્લા 30 કલાકમાં 25…

અયોધ્યા રામ મંદિરના આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાએ પદ્મશ્રીથી સન્માનિત કરવાના નિર્ણય પર શું કહ્યું?, જાણો…

અયોધ્યામાં રામ મંદિરના આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાએ રવિવારે કહ્યું કે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવાનો કેન્દ્રનો નિર્ણય તેમના કામની માન્યતા છે. સોમપુરા,…

અયોધ્યાના મિલ્કીપુરમાં સીએમ યોગીની ચૂંટણી સભા, સપા પર જોરદાર નિશાન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે મિલ્કીપુરમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે સમાજવાદી પાર્ટી પર પણ જોરદાર નિશાન…

રામ મંદિરથી માત્ર 100 મીટર દૂર અયોધ્યાના આ મંદિરમાં મળે છે 3 વખત મફત ભોજન

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં અત્યાર સુધીમાં કરોડો લોકો દર્શન માટે પહોંચ્યા છે. મંદિરમાં સતત ભક્તોની ભીડ જામે છે. આવી…