Ashwini Vaishnav

મહેસાણામાં સૌ પ્રથમ વખત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે ઉદ્ઘાટન ઉત્તર ગુજરાત માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન 9-10…

રાજસ્‍થાનને નવું ગૌરવ મળ્‍યું : જોધપુરમાં દેશનું ત્રીજું અક્ષરધામ મંદિરનું ૨૫મીએ ઉદઘાટન

જોધપુર હવે ભવ્‍ય અક્ષરધામ મંદિર ધરાવતું દેશનું ત્રીજું શહેર બન્‍યું: આ મંદિર માત્ર ધાર્મિક આસ્‍થાને જ નહીં પરંતુ રાજસ્‍થાનની સંસ્‍કૃતિ,…

રેલવેએ ઇતિહાસ રચ્યો : ભારતની પ્રથમ હાઈડ્રોજનથી ચાલતી ટ્રેનનું સફળ પરીક્ષણ

હાઈડ્રોજન ટ્રેનથી પ્રદૂષણ પણ ઓછું થશે ટ્રેનના એન્જિનમાંથી માત્ર પાણીની વરાળ જ નીકળશે જેનાથી હાનિકારક વાયુઓનું ઉત્સર્જન નહીં થાય કેન્દ્રીય…

મહાકુંભ મેળા દરમિયાન રેલ્વે સ્ટેશનો પર દરવાજા અને બારીના કાચ તૂટવાની 23 ઘટનાઓ બની

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા દરમિયાન, વિવિધ રેલ્વે સ્ટેશનો પર પેસેન્જર કોચના દરવાજા અને બારીના કાચ તૂટવાની 23 ઘટનાઓ બની…

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી, ભીડને નિયંત્રિત કરવા અંગે કહી આ વાત

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી છે. ભીડનું સંચાલન કેવી રીતે થઈ રહ્યું છે તે જોવા…

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડ: રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ‘ષડયંત્ર’નો ઇનકાર કર્યો

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર તાજેતરમાં થયેલી ભાગદોડની ઘટના બાદ, આ અંગે સતત હોબાળો મચી રહ્યો છે. સ્ટેશન પર થયેલી…

રેલવે ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ, મહારાષ્ટ્રમાં શું કામ ચાલી રહ્યું છે? રેલ્વે મંત્રીએ આપી સંપૂર્ણ માહિતી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક પત્રકાર પરિષદને સંબોધતા મહારાષ્ટ્ર રાજ્ય સહિત દેશભરમાં રેલવે ક્ષેત્રમાં મોટા પાયે થયેલા રોકાણો વિશે માહિતી…