Army

ભારતે પાકિસ્તાનના 4 એરબેઝનો નાશ કર્યો

ભારતના આક્રમક વલણથી પાકિસ્તાનમાં ગભરાટ ફેલાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 4 એરબેઝ પર હુમલો કર્યો છે.…

ઓપરેશન સિંદૂર: પાકિસ્તાન પર હુમલા બાદ ભારતે 5 દેશોને માહિતી આપી; કહ્યું કોઈ નાગરિક, આર્થિક કે લશ્કરી લક્ષ્ય પસંદ કરવામાં આવ્યા નથી

સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, બુધવારે (7 મે, 2025) સવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંત અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં લક્ષ્યો…

ઓપરેશન સિંદૂરમાં 70 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા

ભારતે પાકિસ્તાન પર મુશ્કેલીઓનો વરસાદ વરસાવ્યો છે. માત્ર 15 દિવસમાં જ ભારતે આતંકવાદીઓ પાસેથી પહેલગામનો બદલો લઈ લીધો હતો. ભારતે…

ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા

ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત મસૂદ અઝહરનો આતંકવાદી ભાઈ…

ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર પર હુમલો કર્યો

ભારતીય સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ હુમલાને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં…

પહેલગામ હુમલાને લઈએ જાપાને ભારતને સમર્થન આપ્યું

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને 26 લોકોની ક્રૂર હત્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ભારત સરકારે સ્પષ્ટ…

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં ચાલી રહેલા ઓપરેશનમાં એક આતંકવાદી ઠાર મરાયો

ચેનાબ ખીણના કિશ્તવાડ જિલ્લામાં એક અજાણ્યા આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો. અત્યાર સુધી એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે. પ્રતિકૂળ ભૂપ્રદેશ…

J&Kના ઉધમપુર, કિશ્તવાડમાં સર્ચ ઓપરેશન ફરી શરૂ

અધિકારીઓએ જણાવ્યું હતું કે , ગુરુવારે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર અને કિશ્તવાડ જિલ્લામાં રાતભર ઘેરાબંધી કર્યા પછી શોધ…

ભારતે નેવી માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી

સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ (CCS) એ ભારતીય નૌકાદળ માટે ફ્રાન્સથી 7 બિલિયન ડોલરથી વધુના 26 રાફેલ મરીન ફાઇટર જેટના સોદાને…

ગાઝા પર કબજો કરવાના ઇરાદાથી ઘૂસી ગયેલી ઇઝરાયલી સેનાનો મોટો હુમલો, 12 બાળકો સહિત 32 લોકો માર્યા ગયા

જેરુસલેમ: ઇઝરાયલી સેનાએ ગાઝા પટ્ટીમાં ‘મોટા વિસ્તારો’ કબજે કરવા માટે મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં 32 પેલેસ્ટિનિયનોના મોત થયા…