Ambaji Temple Devasthan Trust

ભાદરવી પૂનમ મહામેળા પહેલાં ફૂડ લાઇસન્સ રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અંબાજી યાત્રાધામમાં 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમના મહામેળા પહેલાં તંત્ર દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા ફૂડ…

યાત્રાધામ અંબાજી ખાતે 35 વર્ષના યુવકનો મૃતદેહ મળતા ચકચાર

યાત્રાધામ અંબાજી ખાતે અંબિકા વિશ્રામ ગૃહની પાછળના ભાગે ભારે દુર્ગંધ મારતી હોવાની હકીકત અંબાજી પોલીસને અપાતા પોલીસે અંબાજી મંદિર દેવસ્થાન…