Ambaji Dham

વરસાદી માહોલ વચ્ચે “જય જય અંબે”ના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી ધામ

યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલો ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુ માઈભક્તોનો અવિરત પ્રવાહ…

બનાસકાંઠા જિલ્લાના વિવિધ માર્ગો પર અંબાજી જતા પદયાત્રીકો ના સેવા કેમ્પોનો શુભારંભ 

પગપાળા જતા માઇભક્તો સહિત સેવાભાવી કાર્યકરો માં પણ અદમ્ય ઉત્સાહ; અરવલ્લીની ગીરીકંદરા ઓમાં આવેલો અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમ…

યાત્રાધામ અંબાજી ખાતે જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીને રૂ. ૫,૩૧,૦૦૦ના સોનાના કુંડળ ભેટમાં અર્પણ કર્યા

શક્તિપીઠ શ્રી આરાસુરી અંબાજી યાત્રાધામે આજે તા. ૨૩ મે, ૨૦૨૫ ના રોજ માતાજીના શૃંગાર માટે રૂ. ૫,૩૧,૦૦૦ કિંમતના શુદ્ધ સોનાના…