AIR INDIA

વિમાન દુર્ઘટના બાદ; DGCA એ નિર્ણય લીધો સલામતી તપાસ વધારવાના નિર્દેશો જારી કર્યા

૧૨ જૂનના રોજ અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. એર ઇન્ડિયાનું બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હતું, જેમાં…

વિમાન દુર્ઘટનામાં પાટણ જિલ્લાના ત્રણ મુસાફરો સવાર હતા

અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ બપોરના સમયે ટેક-ઓફ બાદ તરત જ ક્રેશ થઈ હતી. વિમાનમાં આગ લાગતા મુસાફરો આગમાં…

અમદાવાદ વિમાન દુર્ઘટના : 297 લોકોના મોત, PM મોદી અમદાવાદ પહોંચ્યા

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા…

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનમાં અન્ય ઘણા મુસાફરો ઉપરાંત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હોવાના દુઃખદ અહેવાલ મળી…

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 133 લોકોનાં મોત

અમદાવાદ થયેલા એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામા વિમાનમાં સવાર 242માંથી થયા 133 લોકોના મોત થયા હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે. જોકે,…

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું, વિમાનમાં 242 લોકો સવાર હતા

અમદાવાદમાં એક મોટો વિમાન દુર્ઘટના ઘટી છે. 242 મુસાફરોને લઈને એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાન અમદાવાદથી લંડન…

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું

અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. 242 મુસાફરોને લઈને એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાન અમદાવાદથી લંડન…

દિલ્હી એરપોર્ટ પર વૃદ્ધ મહિલાને વ્હીલચેર ન મળી, પડી જવાથી ઘાયલ

સોશિયલ મીડિયા સાઇટ X પર, પારુલ કંવર નામની એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે એર ઇન્ડિયાએ પહેલાથી જ વ્હીલચેર બુક…

ભાજપના નેતાએ અપૂરતી સેવા અને સમર્થન માટે એર ઇન્ડિયાની ટીકા કરી

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા જયવીર શેરગિલે તાજેતરની ફ્લાઇટમાં કથિત ખરાબ અનુભવ બાદ એર ઇન્ડિયાને “સૌથી ખરાબ એરલાઇન” ગણાવ્યા…

AIR INDIA 30 માર્ચથી આ રૂટ પર વધુ ફ્લાઇટ્સનું કરશે સંચાલન, આ શહેરો વચ્ચે બંધ કરશે ફ્લાઇટ્સ

ટાટા ગ્રુપની એરલાઇન કંપની એર ઇન્ડિયા 30 માર્ચથી બ્રિટન (યુકે), યુરોપ, દૂર પૂર્વ એશિયા અને આફ્રિકાના રૂટ પર વધુ ફ્લાઇટ્સનું…