Ahmedabad airport

એર ઇન્ડિયાએ અકસ્માતમાં મૃતકોના પરિવારો અને ઘાયલોને સહાય આપવાની જાહેરાત કરી

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી…

વિમાનમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા

અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 171 ટેકઓફ કર્યાના થોડી મિનિટો પછી જ ક્રેશ થઈ…

અમદાવાદ એરપોર્ટ પરથી ₹37.20 કરોડની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો

નશીલા દ્રવ્યોની આંતરરાષ્ટ્રીય હેરફેરને એક મહત્ત્વનો ફટકો આપતાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી…

ટીમ ઈન્ડિયા પહોંચી અમદાવાદ, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મેચ

ઇંગ્લેન્ડ સામે શાનદાર રમી રહેલી ટીમ ઇન્ડિયા હવે અંતિમ મેચ માટે તૈયાર છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીની ત્રીજી અને…

સાઉદી અરેબિયાથી ઉડાન ભરેલું વિમાન સીધું અમદાવાદ પહોંચ્યું, સીટ નીચેથી મળી આવ્યો ધમકી ભરેલો પત્ર

સોમવારે સવારે ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પર એક વિમાનમાં બોમ્બ ધમકીભર્યો પત્ર મળ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. એરપોર્ટ પર હાજર…