શશી થરૂર સામેના માનહાનિના કેસમાં કોર્ટ કાર્યવાહી પરનો સ્‍ટે સુપ્રીમ કોર્ટે લંબાવ્‍યો

શશી થરૂર સામેના માનહાનિના કેસમાં કોર્ટ કાર્યવાહી પરનો સ્‍ટે સુપ્રીમ કોર્ટે લંબાવ્‍યો

મંદિરમાં પૂજા કરતી વખતે વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી પર નિશાન સાધતી શિવલિગ પર વીંછી ટિપ્‍પણી બદલ થરૂરે સામે કેસ દાખલ કર્યો હતોઃ થરૂરે હાઇકોર્ટના નિર્ણય સામે અરજી દાખલ કરી હતી કોંગ્રેસ સાંસદ શશી થરૂર સામેના માનહાનિના કેસમાં કોર્ટ કાર્યવાહી પરનો સ્‍ટે સુપ્રીમ કોર્ટે લંબાવ્‍યો છે. આ કેસ મંદિરમાં વડા પ્રધાન મોદીની પૂજા દરમિયાન શિવલિગ પર થરૂરની વીંછી ટિપ્‍પણી સાથે સંબંધિત છે. ન્‍યાયાધીશ સુંદરેશ અને ન્‍યાયાધીશ સિહની બેન્‍ચે સુનાવણી ૧૫ સપ્‍ટેમ્‍બર સુધી મુલતવી રાખી છે. થરૂરે હાઇકોર્ટના નિર્ણય સામે અરજી દાખલ કરી હતી.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *