ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાંથી ઇજાગ્રસ્ત કે.એલ રાહુલ બહાર થયો

Sports
Sports

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટની સીરિઝની પ્રથમ ટેસ્ટ ગુરુવારથી કાનપુરમાં રમાશે. જેમાં ટીમ ઈન્ડિયાને પ્રથમ ટેસ્ટ પહેલા ઝટકો લાગ્યો છે. કે.એલ રાહુલ ઈજાના કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. આ સિવાય વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ પ્રથમ ટેસ્ટ મેચમાં રમી રહ્યા નથી. આવી સ્થિતિમાં ભારત માટે એક મોટો ઝટકો છે. ત્યારે વિરાટની ગેરહાજરીમાં અજિંક્ય રહાણે પ્રથમ ટેસ્ટમાં ભારતની કમાન સંભાળશે. જ્યારે ચેતેશ્વર પૂજારા ટીમનો વાઇસ કેપ્ટન હશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.