મયંક અગ્રવાલ પંજાબ કિંગ્સનો કેપ્ટન બન્યો

Sports
Sports

પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે.જેમાં ટીમે તેને રૂ.12 કરોડમાં રિટેન કર્યો હતો.આમ વર્ષ 2018થી ટીમમાં સામેલ મયંકને રાહુલના ગયા પછી કેપ્ટન બનવાની તક મળી છે.ગત સિઝનમાં જ્યારે કે.એલ.રાહુલ કેટલીક મેચમાં ગેરહાજર હતો ત્યારે મયંક અગ્રવાલ ટીમનો કેપ્ટન રહ્યો હતો.જોકે પંજાબે અત્યારસુધી આઇપીએલનું એકપણ ટાઈટલ પોતાને નામે કર્યું નથી.વર્ષ 2011માં આઇપીએલમાં ડેબ્યૂ કરનારા મયંકે આ ટૂર્નામેન્ટની 100 મેચમાં 23.46ની એવરેજ સાથે 2135 રન કર્યા છે.જેમાં 95 ઈનિંગમાં તેણે 1 સદી અને 11 ફિફ્ટી ફટકારી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.