હિંમતનગર દુર્ગા રેલવે ઓવરબ્રિજની કામગીરી ફરી શરૂ થઇ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં રાજ્ય સરકાર દ્વારા દુર્ગા રેલવે ઓવરબ્રિજ મંજૂર કર્યા બાદ તેની કામગીરી શરૂ થઇ હતી, પરંતુ ટેકનિકલ ખામીને લઈને વારંવાર કામગીરી બંધ થઇ હતી.


જેને લઈને રોડ પણ બંધ અને કામગીરી પણ બંધ રહેતા વેપારીઓ પરેશાન થયા હતા. ત્યારે ફરીવાર કામગીરી શરૂ થઇ છે અને બીજી તરફ પાઈલની કામગીરી શરૂ કરવામાં આવી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.