![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-71.jpg)
હિંમ્મતનગર માં 72 કલાક પછી પણ નવજાત બાળકીની સ્થિતિ નાજુક
હિંમ્મતનગર સિવિલમાં ગુરુવારે સવારે 10 વાગે NICU વિભાગમાં નવજાત બાળકીને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જેની હાલ સારવાર ચાલી રહી છે. ત્યારે રવિવારે ત્રણ દિવસ થયા છે પરંતુ બાળકીની સ્થિતિમાં કોઈ સુધારો નથી અને બગડી પણ નથી. હાલમાં સારવાર ચાલુ જ છે અને કમળાની અસર થઇ છે. તેવું હિંમ્મતનગર સિવિલના RMO એન.એમ શાહે જણાવ્યું છે.