વિજયનગર પાસે જોડના જંગલમાં આગ લાગતાં વનરાજી ખાખ

સાબરકાંઠા
સાબરકાંઠા

વિજયનગર રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી.આર.મકવાણાના જણાવ્યા અનુસાર વિજયનગરની સીમમાં આવેલ જોડના જંગલમાં નર્સરી પાછળ બુધવારે અચાનક જ લાગી હતી.જેમાં પવન ફૂંકાતા આગની જાળ વિસ્તરતા અને વિજયનગરના ગદૈયા વિસ્તારના રહેણાંક વિસ્તાર સુધી આવી જતા વન વિભાગ અને સ્થાનિકોની મદદ છતાં આગ કાબૂ માં ન આવતાં ઈડર ફાયરબ્રિગેડની ટીમે આગ કાબૂમાં લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાચીન કાળ થી વિજયનગર તાલુકામાં ડુંગરો નવડાવવાની પ્રથાના કારણે જંગલમાં દવ લાગતા આવ્યા છે. જેમાં વનરાજીને વ્યાપક નુકસાન થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.