પાટણના પૂર્વ સાસંદ લીલાધરભાઇ વાઘેલાનું અવસાન

ગુજરાત
ગુજરાત

પાટણના પૂર્વ સાસંદ લીલાધરભાઇ વાઘેલાનું આજે દુ:ખદ અવસાન થયું છે. તેઓ રાજય સરકારના પૂર્વ મંત્રી તરીકે પણ રહી ચુક્યા છે . ઠાકોર સમાજના મોભી અને સર્વે સમાજના લોક પ્રિય નેતાનું અવસાન થતા શોકની લાગણી છવાઈ છે..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.