પાટણના પૂર્વ સાસંદ લીલાધરભાઇ વાઘેલાનું અવસાન
પાટણના પૂર્વ સાસંદ લીલાધરભાઇ વાઘેલાનું આજે દુ:ખદ અવસાન થયું છે. તેઓ રાજય સરકારના પૂર્વ મંત્રી તરીકે પણ રહી ચુક્યા છે . ઠાકોર સમાજના મોભી અને સર્વે સમાજના લોક પ્રિય નેતાનું અવસાન થતા શોકની લાગણી છવાઈ છે..
પાટણના પૂર્વ સાસંદ લીલાધરભાઇ વાઘેલાનું આજે દુ:ખદ અવસાન થયું છે. તેઓ રાજય સરકારના પૂર્વ મંત્રી તરીકે પણ રહી ચુક્યા છે . ઠાકોર સમાજના મોભી અને સર્વે સમાજના લોક પ્રિય નેતાનું અવસાન થતા શોકની લાગણી છવાઈ છે..