વામૈયા ગ્રામપંચાયત ખાતે ઈ- શ્રમકાર્ડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું…
પાટણ : સરસ્વતી તાલુકાના વામૈયા ગામે ગતરોજ ઈ-શ્રમકાડૅ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વામૈયા ગામના સરપંચ દરબાર દલાજી પ્રતાપજી તથા તલાટી કમ મંત્રી નરોત્તમભાઇ પટેલ, વીઈસી દરબાર રાજુજી ગોપાળજી, સામાજિક કાર્યકર શૈલેષકુમાર બાબુલાલ નાયી (પત્રકાર), ભાજપ યુવા મોરચાના મહામંત્રી દરબાર ધિરૂભા ગેનાજી, દરબાર રધુભા ગલાબજી, દરબાર કિરણસિંહ સહિત નાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વામૈયા ગ્રામપંચાયત ખાતે આયોજિત ઈ-શ્રમકાડૅ કેમ્પ નો મોટી સંખ્યામાં લાભાર્થી ગ્રામજનોએ લાભ લઈ પોતાના ઈ-શ્રમકાડૅ કઢાવ્યા હતાં.