મકાનના પાયોનું ખોદકામ દરિમયાન ભગવાન બુદ્ધની પાંચ ફૂટની પ્રતિમા મળી આવી

પાટણ
પાટણ

ચાણસ્માના વસાઈ ગામે મકાનના પાયાના ખોદકામ દરમિયાન પ્રતિમા મળી: ઐતિહાસિક પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વસાઈ ગામે એક મકાનના પાયોનું ખોદકામ દરિમયાન ભગવાન બુદ્ધની પાંચ ફૂટની પ્રતિમા મળી આવી હતી. ભગવાનની પ્રતિમા મળી તેવા સમાચાર મળતા ગ્રામજનો પ્રતિમા જોવા એકત્ર થઈ ગયા હતા.

પાટણ ઐતિહાસિક શહેર પાટણ પંથક માંથી ધરતી ઢંક ઈતિહાસ ઉજાગર થઈ રહ્યો છે. અગાઉ પાટણ નજીકના વડલીમાં ઉત્ખનન હાથ ધરાતાં પ્રાચીન બાંધકામોના અવશેષો મળી આવ્યા હતા.ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વસાઈ ગામે શનિવારે વાઘેલા ખુમાનસિંહનું પોતાનું મકાન બનાવી રહ્યા છે.ત્યારે તેમના મકાનનું પાયાનું ખોદકામ ચાલુ રહી હતું. ત્યારે મકાનના પાયામાં ભગવાન બુદ્ધની પાંચ ફૂટની પ્રતિમા નીકળતા ગ્રામ જાણો એકત્ર થયા હતા. અને મકાન ના પાયા​​​​​​​માંથી મળેલી ભગવાન બુદ્ધની પાંચ ફૂટની પ્રતિમાને પાયા​​​​​​​માંથી બહાર કાઢવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.