વાયનાડમાં મૃત્યુઆંક 180 પર પહોંચ્યો, બચાવ કામગીરી ચાલુ

Other
Other

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં મૃત્યુઆંક 180ની આસપાસ પહોંચી ગયો છે. 191થી વધુ લોકો હજુ પણ ગુમ છે. રાહત કર્મચારીઓએ લગભગ 1 હજાર લોકોને બચાવ્યા છે. રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. સેનાએ બ્રિજ બનાવવાનું કામ લગભગ પૂર્ણ કરી લીધું છે. સેનાના જણાવ્યા અનુસાર આ પુલ ગુરુવારે (1 ઓગસ્ટ) પૂર્ણ થશે. આ પુલ બન્યા બાદ રાહત અને બચાવ કાર્યમાં ઝડપ આવશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાયનાડની મુલાકાતે છે. બંને નેતાઓ રાહત શિબિરમાં પીડિત પરિવારોને મળશે. 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.