જમ્મુ કશ્મીરના કુલગામમાં આંતકીઓનો હુમલો: એક પોલીસકર્મી શહીદ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સ્વતંત્રદિવસના એક દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી હુમલો કર્યો છે. આ વખતે આતંકીઓએ પોલીસકર્મીઓને નિશાન બનાવ્યા છે. જમ્મુ-કાશ્મીરના કુલગામના કામોહમાં શનિવારે મોડી રાત્રે આતંકવાદીઓએ પોલીસ ટીમ પર ગ્રેનેડ ફેંક્યા હતા. આ હુમલામાં પુંછ જિલ્લાના મેંધરનો રહેવાસી એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. તેને અનંતનાગની જીએમસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ પોલીસકર્મીનું નામ તાહિર ખાન જણાવવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.