ઈરાનમાં ભૂકંપના જોરદાર આંચકા, 4 લોકોના મોત; 120થી વધુ લોકો ઘાયલ
ઈરાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી છે. રઝાવી ખોરાસાન પ્રાંતના કાશ્મીર કાઉન્ટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના સમાચાર પણ છે, ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે જ્યારે 120થી વધુ લોકો ઘાયલ થયા છે.
Tags Earthquake india iran Rakhewal