કર્ણાટકના પૂર્વ મંત્રી અને BJP નેતાના જમાઈએ કરી આત્મહત્યા, ગાડીમાં ઝેરી દવા ગટગટાવી 

ગુજરાત
ગુજરાત

કર્નાટક સરકારમાં પૂર્વ મંત્રી અને ભાજપા નેતાનાં જમાઈ પ્રતાપે આજે બપોરે ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. પ્રતાપ જેના લગ્ન બીસી પાટીલની મોટી પુત્રી સાથે કરી હતી, આજે બપોરે 3:30 વાગ્યે દાવણગેરેના હોન્નાલી તાલુકાના અરકેરેમાં  એક જંગલની પાસે તેની કારમાં ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેના પરિવાર સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જો કે, આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે સતર્ક થઇ ગઈ હતી અને તેને હોન્નાલી હોસ્પિટલમાં લઇ ગઈ, જે બાદ તેને શિવમોગ્ગાનાં મેક્ગેન હોસ્પિટલમાં  ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આપણે જણાવી દઈએ કે બીસી પાટીલનાં જમાઈએ કોઈ સુસાઈડ નોટ લખી ન હતી. જો કે, આ અંગે પોલીસે ગુનો નોધી આત્મહત્યા પાછળનું કારણ શું છે તેની તપાસમાં લાગી ગઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.