દિલ્હી-જયપુર, દિલ્હી-આગ્રા સહિતના માર્ગો સીલ કરી દેવાશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ખેડૂત આંદોલનને જોતા અને આવતીકાલથી જે રીતે ચક્કાજામ સહિતના કાર્યક્રમો ઉગ્ર બની રહ્યા છે તે જોતા હાલ દિલ્હી-જયપુર, દિલ્હી-આગ્રા તથા દિલ્હી આસપાસના અનેક માર્ગો બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. અને આ માર્ગો પર ફક્ત ઇમર્જન્સી, સરકારી અને પોલીસ વાહનો જઇ શકશે. આજ બપોર બાદ આ તમામ માર્ગો સીલ કરી દેવામાં આવશે જેથી આંદોલન સમયે લોકો ફસાઈ નહીં અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે. દિલ્હી પોલીસ એક બાદ એક માર્ગો સીલ કરવા લાગી છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.