પાકિસ્તાની મરીને આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેથી ઓખાની બે ફિશિંગ બોટ સાથે 20 માછીમારોનું કર્યું અપહરણ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અરબ સાગરમાં પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમારોના અપહરણનો સિલસિલો યથાવત છે. પાકિસ્તાની મરીન દ્વારા આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેથી ઓખાની બે ફિશિંગ બોટ સાથે 20 માછીમારોના અપહરણ કરવામાં આવ્યા. અપહરણ કરાયેલી બન્ને બોટ ઓખાની હોવાનું સામે આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.