![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/100921830_gettyimages-166292665.jpg)
નવી દિલ્હી : છાતીમાં દુખાવો ઉપડતા પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ AIIMSમાં દાખલ
નવી દિલ્હી. પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહને રવિવારે રાત્રે નવી દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો પ્રમાણે તેમને છાતીમાં દુખાવો થયો હતો. ત્યારબાદ તેમને કાર્ડિયો-થોરિક વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.