રામલલાના દર્શન માટે મુંબઈથી પગપાળા નીકળી મુસ્લિમ મહિલા, લગાવ્યા જય શ્રી રામના નારા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભગવાન રામની મૂર્તિનો અભિષેક 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થવાનો છે, જેના માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચે તેવી શક્યતા છે. રામ મંદિરની સ્થાપનાને યાદગાર બનાવવા માટે લોકો પોતપોતાની રીતે અલગ-અલગ તૈયારીઓ કરી રહ્યા છે. જેના કારણે મુંબઈની મુસ્લિમ યુવતી શબનમ શેખ આ દિવસોમાં આખા દેશમાં ચર્ચામાં છે. શબનમ તેના મિત્રો રમણ રાજ શર્મા અને વિનીત પાંડે સાથે મુંબઈથી અયોધ્યા પગપાળા યાત્રા પર નીકળી છે. તેને પોલીસ પ્રોટેક્શન પણ મળ્યું છે, શબનમ કહે છે કે તેને મુસ્લિમ હોવાનો ગર્વ છે અને તે બતાવવા માટે તેણે યાત્રા પર નીકળી છે કે છોકરી પણ પગપાળા મુસાફરી કરી શકે છે.

રામ ભક્ત શબમન શેખ જય શ્રી રામનાં નારા લગાવતા પગપાળા અયોધ્યા જઈ રહી છે. શબમને કહ્યું કે રામની પૂજા કરવા માટે હિન્દુ હોવું જરૂરી નથી પરંતુ એક સારો માણસ હોવું જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.