છેલ્લા છ માસમાં સૌથી ઓછા દૈનિક કેસ : દેશમાં કોરોનાના 18732 નવા દર્દીઓ, 279ના મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોરોના વાયરસના દૈનિક કેસોમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા 6 માસમાં સૌથી ઓછા દૈનિક કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 18,732 નવા કેસ સામે આવ્યા છે. અને 279 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, આમ મૃતકોની સંખ્યા પણ ત્રણસો કરતા ઓછી રહી છે. આજે 21,430 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં કુલ કેસોની સંખ્યા 1,01,87,850 થઈ છે. મૃત્યુની સંખ્યા વધીને 1,47,622 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 97,61,538 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.સક્રિય કેસની હાલની સંખ્યા 2,78,690 છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.