![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/100921830_gettyimages-166292665.jpg)
ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ એઇમ્સમાંથી રજા અપાઈ
નવી દિલ્હી : ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને મંગળવારે એઇમ્સમાંથી રજા આપવામાં આવી હતી. છાતીમાં દુખાવાની ફરિયાદના પગલે તેમને રવિવારે રાત્રે ૮.૪૫ વાગે દાખલ કરાયા હતા. તેમનો કોરોના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો છે. સોમવારે તેમને આઈસીયુમાંથી ખાનગી વોર્ડમાં શિફ્ટ કરાયા હતા.