ઇન્ડિયામાં કુલ ૮૧,૯૯૭ કેસ, મૃત્યુઆંક-૨,૬૪૯ઃ મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો ૨૭ હજારને પાર

રાષ્ટ્રીય
CORONA
રાષ્ટ્રીય

નવી દિલ્હી :  દેશમાં અત્યાર સુધી ૮૧,૯૯૭ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને ૨,૬૪૯ લોકોના મોત થયા છે. સાથે જ દેશમાં ૨૭,૯૬૯ લોકો સારવાર બાદ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં આજે સંક્રમિતોનો આંકડો ૨૭ હજારને પાર પહોંચ્યો છે. તો બીજી તરફ હવે તમિલનાડુ ૯૬૭૪ દર્દીઓ સાથે બીજા નંબરે આવી ગયું છે. સાથે જ ગુજરાત ૯,૫૯૨ સંક્રમિતો સાથે ત્રીજા ક્રમે છે. આ તમામ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.