રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! ટ્રેનોમાં એડવાન્સ ટિકિટ બુકિંગનો સમય 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવાની જાહેરાત
ટ્રેનોમાં એડવાન્સ ટિકિટ બુકિંગ 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવાની જાહેરાત, નવો નિયમ 1 નવેમ્બર, 2024થી લાગુ થશે.
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રેનોમાં એડવાન્સ ટિકિટ બુકિંગનો સમય ઘટાડી દેવામાં આવ્યો છે. જે 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવાની જાહેરાત કરવામાં આવી છે.