દેશભરમાં ૧,૫૨,૧૭૧ લોકો કોરોનાથી સંક્રમિત અને ૪,૩૪૬ લોકોના મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી. દેશભરમાં ૧,૫૨,૧૭૧ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને ૪,૩૪૬ લોકોના મોત થયા છે. સાથે જ ૬૪,૨૭૭ લોકો સારવાર બાદ સાજા થયા છે. બીજી તરફ દેશભરમાં મહારાષ્ટ્ર ૫૪,૭૫૮ સંક્રમિતો સાથે પહેલા ક્રમે છે જ્યાં ૧,૭૯૨ લોકોએ જીવ ગુમાવ્યો છે. તમિલનાડુ ૧૭,૭૨૮ સંક્રમિતો સાથે બીજા ક્રમે છે જ્યાં ૧૨૮ લોકોના મોત થયા છે. ગુજરાત ૧૪,૮૨૯ દર્દીઓ સાથે ત્રીજા નંબરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.