વરવાડા પ્રાથમિક શાળા ખાતે જર્જરીત ઓરડાની દિવાલનો બિમ પડતાં શ્રમીકનુ મોત

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકાના વરવાડા ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે જૂના જર્જરીત ઓરડાને તોડી તેને હટા વવાની કામગીરી ચાલી રહી છે. જેમાં આ કોન્ટ્રાકટર દ્વારા મજુરો મારફતે આ કામ ચાલી રહ્યુ છે. ત્યારે આજે સવારે ઓરડાની દીવાલનો બીમ પડતા કામ કરી રહેલ મજૂરનું દિવાલ નીચે દટાઈ જતાં મોત નિપજયું હતું. મરણ જનાર નું નામ નાયકા સુમભાઈ મોહનભાઈ ઉ.વ ૪૬ રહે ખોખરા તા ધાનપુર જી દાહોદ હોવાનું જાણવા મળેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.