અરવલ્લીના ૭૦૦ વધુ ગામોમાં એકતા રથયાત્રા પરિભ્રમણ કરશે

 
મોડાસા
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે એકતા યાત્રા અને સ્ટેચ્યુ ઓફ યુનિવર્સિટીનું લોકાર્પણ થનાર હોઈ મોડાસામાં-૩૪, મેઘરજમાં-૩૩ અને ભીલોડા તાલુકાના ૪૮ ગામોમાં તથા બાયડ પ્રાંતમાં ધનસુરામાં-૩૦, બાયડમાં-૩૬ અને ભિલોડા તાલુકામાં ૪૮ ગામોમાં એકતા રથયાત્રા ફરશે.
સમગ્ર ગુજરાતમાં એકતા રથયાત્રા પ્રથમ તબક્કામાં તા.ર/૧૦/૧૮ થી તા.ર૯/૧૦/ ૧૮ સુધી જ્યારે બીજા તબક્કામાં તા.૧ર/૧૧ /૧૮ થી તા.ર૧/૧૧/૧૮ સુધી રથયાત્રાનું આયોજન કરાયું છે. આમ અરવલ્લીના ૭૦૦ થી વધુ ગામોમાં રથયાત્રા પરિભ્રમણ કરશે. અરવલ્લી ખાતે કલેકટર અધ્યક્ષ સ્થાને એકતા રથયાત્રાનું આયોજન કરાયું છે.. જે બાબતે તેઓએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.