અમદાવાદમાં બેન્ક ઓફ ઇન્ડિયામાં આગ લાગતા ભયનો માહોલ

ગુજરાત
ગુજરાત

અમદાવાદની નારણપુરા બેન્ક ઓફ ઇન્ડિયામાં આગ લાગતા ભયનો માહોલ છવાયો હતો..તમામ સામાન બળીને ખાખ થઈ ચૂક્યો છે..આ આગની ઘટનામાં એસી અને કમ્પ્યુટર બળીને ખાખ થઇ ગયા હતા..આખા બિલ્ડીંગમા ફાયર સેફ્ટી નહી હોવાનું બહાર આવ્યું..ફક્ત બેંકમાં બે ત્રણ સિલિન્ડર જ હતા. ત્રણ ચાર ગાડીઓએ પાણી મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં ડોક્યુમેન્ટ બળી ગયા હતા.જો કે બધા લોકર સુરક્ષિત હતા.

આગ ખૂબ જ ભયાનક હતી
સામાન તમામ બળી ને ખાખ થઈ ચૂક્યો છે
એસી અને કોમ્યુટર બળી ગયા અને ઓગળી ગયા
ફાયર સેફટી આખા બિલ્ડીંગ મા જ નથી ફક્ત બેંકમાં બે ત્રણ સિલિડનર જ હતા
ફાયર સેફટી હતી પણ ઓફિસ બંધ હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.