અમદાવાદના વિરમગામમાં લોકો છેલ્લાં 8 મહિનાથી ગંદા પાણીમાં રહેવા મજબૂર

ગુજરાત
ગુજરાત

અમદાવાદના વિરમગામમાં લોકોનાં ઘરની આગળ ગટરનું ગંદુ પાણી ભરાયેલું રહે છે. જેનાં કારણે લોકોને મુશ્કેલી સહન કરવી પડી રહી છે. વગર ચોમાસે પણ પાણી ભરાયેલું રહે છે. લોકોને ગંદા પાણીમાં જ રહેવું પડે છે.

સ્થાનિકોનું કહેવું છે કે તેઓ છેલ્લાં 8 મહિનાથી ગંદા પાણીમાં રહે છે.
લોકો દ્વારા નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવા છતાં, નગર પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

લોકોને ગંદા પાણીનાં લીધે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. ગંદા પાણીનાં લીધે સતત દુર્ગંધ આવે છે. સ્થાનિકો છેલ્લાં 8 મહિનાથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનેક વાર નગરપાલિકાના રજૂઆત કરવાં છતાં નગરપાલિકાની ઊંઘ ઉડતી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.