કોરોનાના કાળમાં નવરાત્રિના આયોજનો ન કરવા જાેઈએ : સી.આર. પાટીલ

ગુજરાત
ગુજરાત

અમદાવાદ : રાજ્યમાં આ વર્ષે નવરાત્રિના આયોજન પર સરકાર અસંમજસમાં છે. આજથી લાગુ થયેલી ગાઇડલાઇન મુજબ જાહેર કાર્યક્રમોમાં ૧૦૦ વ્યક્તિ ભાગ લઈ શકે છે. રાજ્યમાં ગત સપ્તાહોમાં યોજાયેલી ભાજપની રેલીઓ અને ત્યારબાદ સંક્રમિત થયેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજે એક વચ્ર્યુલ પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેમણે નવરાત્રિ યોજવી જાેઈએ કે નહીં તે અંગે જણાવ્યું હતું. જાેકે, અગાઉ આ મામલે રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે સરકાર અભિપ્રાય લઈ રહી છે અને ખૈલૈયાઓ તેમજ ગાઇડ લાઇનને સાથે રાખીને કેવી રીતે આયોજન કરી શકાય અથવા તો આયોજન કરવું કે નહીં તે અંગે વધારે મોકળું મન રાખી ર્નિણય કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.